Reference:
Karkar, Kanubhai K.
(2006)
પી.ટી.સી.ના તાલીમાર્થીઓમાં પ્રતિબદ્ધતા વિકસાવવા માટેના શૈક્ષણિક કાર્યક્રમની રચના અને તેની અસરકારકતા.
PhD thesis, Saurashtra University.
Related Documents:
Abstract
શિક્ષકોના આધારે જે તે દેશના સમાજની કક્ષાનો વિચાર થઈ શકે. શિક્ષકો સ્વયં જેટલા વિકસિત, વિચારશીલ અને નિષ્ઠાવાન તેટલો જ તે સમાજ પ્રગતિ કરી શકે. નવી પેઢી શિક્ષકો પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી, ઘડતર પામી, મોટા થઈ સમાજની ધૂરા સંભાળે છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘડતરમાં જેટલી કચાશ રહે તે કચાશ સમાજમાં ફેલાવો પામે. શૈક્ષણિક વર્ષ ૧૯૯૯ - ૨૦૦૦થી પી. ટી. સી.માં નવો અભ્યાસક્રમ આવ્યો. આ સમગ્ર અભ્યાસક્રમને ૧૦ ક્ષેત્રોમાં વિભાજિત કરેલ છે. જેમાં શિક્ષકની વ્યક્તિગત સજ્જતા અને વિષયવસ્તુ એમ મુખ્ય બે ભાગ છે. સાથે તેમાં પ્રતિબધ્ધતા અને કાર્યકૌશલ્યનો સમાવેશ થયેલ છે. પ્રતિબધ્ધતા એ અમૂર્ત બાબત છે અને તે કેટલા પ્રમાણમાં વિકસી છે તે જાણવું પણ કઠિન છે અને આથી જ તેનું મૂલ્યાંકન પણ કઠિન છે. ગમે તેટલા હોંશિયાર શિક્ષક જો પ્રતિબધ્ધ ન હોય તો શિક્ષણના ધ્યેયો, સિધ્ધિ વગેરે પ્રાપ્ત કરવામાં તેમની ઉપયોગીતા નહીંવત્ છે.
Item Type |
Thesis
(PhD)
|
Item ID |
20 |
Creators |
Karkar, Kanubhai K. |
Guide |
Donga, N. S. |
Keywords |
Primary Teachers Training, Educational Program, Trainees, Education |
Dewey Decimal Subjects |
300 Social sciences > 370 Education > 370 Education 300 Social sciences > 370 Education > 372 Elementary education |
Library of Congress Subjects |
L Education > L Education (General) L Education > LB Theory and practice of education > LB1501 Primary Education |
Department |
Faculties > Education > Department of Education |
Affiliation with |
Saurashtra University |
Qualification Level |
Doctoral |
Language |
Gujarati |
Number of Pages |
316 |
Date |
2006 |
Unique ID |
KARKK06ED15 |
Registration No |
Not Available |
Depositing User |
Repository Staff
|
Date Deposited |
13 Dec 2011 12:39 |
Last Modified |
17 Jan 2012 10:34 |
URI: |
http://etheses.saurashtrauniversity.edu/id/eprint/20 |
Actions (login required)
 |
View Item |